kailash man sarovar

યોજનાનો ઉદ્દેશ / હેતુ: કૈલાસ માન સરોવરની યાત્રા ખૂબજ કઠિન યાત્રા છે. સમગ્ર જીવનકાળ દરમિયાન એકવાર ગુજરાતના યાત્રાળુઓ લાભ લઇ શકે તે હેતુથી સહાય આપવામાં આવે છે.

પાત્રતાના ધોરણો: તમામ જનરલ/એસ.સી/એસ.ટી/મહિલા/સિનિયર સિટિઝન/દિવ્યાંગ/અન્ય લાભાર્થી

યોજના અંતર્ગત મળતી સહાય: રૂ. ૫૦,૦૦૦/-

અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર.

Posted by Veemla
PREVIOUS POST
You May Also Like

Leave Your Comment:

Your email address will not be published. Required fields are marked *