sindhu darshan yatra

યોજનાનો ઉદ્દેશ/હેતુ: સિંધુ દર્શન યાત્રા કરવા પ્રોત્સાહન મળે અને જીવનમાં ઓછામાં ઓછા એક વખત આ યાત્રાનો લાભ મેળવી કૃતાર્થ થઈ શકે તે આશ્રયથી ગુજરાતના યાત્રિકોને આર્થિક સહાય આપવામાં આવે છે.

પાત્રતાના ધોરણો: તમામ જનરલ/એસ.સી./એસ.ટી/મહિલા/સિનિયર સિટિઝન/દિવ્યાંગ/અન્ય લાભાર્થી

યોજના અંતર્ગત મળતી સહાય: ૩.૧૫૦૦૦ની સહાય

અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર

Posted by Veemla
PREVIOUS POST
You May Also Like

Leave Your Comment:

Your email address will not be published. Required fields are marked *