
યોજનાનો ઉદ્દેશ/હેતુ: સિંધુ દર્શન યાત્રા કરવા પ્રોત્સાહન મળે અને જીવનમાં ઓછામાં ઓછા એક વખત આ યાત્રાનો લાભ મેળવી કૃતાર્થ થઈ શકે તે આશ્રયથી ગુજરાતના યાત્રિકોને આર્થિક સહાય આપવામાં આવે છે.
પાત્રતાના ધોરણો: તમામ જનરલ/એસ.સી./એસ.ટી/મહિલા/સિનિયર સિટિઝન/દિવ્યાંગ/અન્ય લાભાર્થી
યોજના અંતર્ગત મળતી સહાય: ૩.૧૫૦૦૦ની સહાય
અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર
Subscribe To Get Update Latest Blog Post
No Credit Card Required
Leave Your Comment: