varsai

જમીન ધારક/મિલકત ધારક કે જેમના નામે જમીન/મિલકત ચાલતી હોય તેનું મૃત્યુ થાય ત્યારે વારસાઈ(Heirship) કરવાની થાય છે. જેમાં મૃત્યુ પામનારના કાયદેસરના વારસોના નામ મહેસૂલી રેકર્ડ ઉપર લાવવાની પ્રક્રિયાને વારસાઈ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આ વારસાઈ માટે કઈ રીતે અરજી કરવી તે જાણો.

વારસાઈ પ્રમાણપત્ર મેળવવા પુરાવાઓની પ્રમાણિત નકલ

  • વારસદારોનો હક્ક જતો કરવા સંબંધે રૂબરૂ જવાબ
  • વારસદારોનો હક્ક જતો કરવાની એફિડેવીટ
  • પંચનામુ (પરિશિષ્ટ–4/47 મુજબ)
  • પેઢીનામુ (તલાટીશ્રી દ્બારા આપવામાં આવેલ)
  • મરણનું પ્રમાણપત્ર
  • પી.પી.ઓ યુક્ત નકલ
  • નિયુકિત ફોર્મની પ્રમાણિત નકલ
  • પેન્શન ચુકવણી કચેરીના પત્રની પ્રમાણિત નકલ
  • આધાર કાર્ડની ખરી નકલ
  • રેશનકાર્ડની ખરી નકલ
  • પેન્શન ચુકવણા કચેરીના પત્રની પ્રમાણિત નકલ

અરજી નિકાલની સમય મર્યાદા: કુલ 60 દિવસ

i-ORA પોર્ટલ પર વારસાઈ નોંધની અરજી કરવા માટેની પ્રક્રિયા

Posted by Veemla
Tags:
PREVIOUS POST
You May Also Like

Leave Your Comment:

Your email address will not be published. Required fields are marked *